વાણી તો અમરત વદા મો...

વાણી તો 

અમરત વદા મો . મો.નો ઘડો અભ્યાસ , ખાચરનો અનુભવ અને મીર – નીર તારવવાની તથા ઉકલતની જરૂર પડતી હોય છે . એવી મધ્ય સર્જન અને અનેક પ્રકારની ઉપાસના છે . એકલી ઊર્મિની મૂડી ઉપર કાવ્યની ઈમારત ઊભી થઈ શકતી નથી . તેને અટકાવનાર આપણાં પ્રાચીન ભજનો છે . આચાર , વ્યવહાર ન પાળનારને મહાપાપ લાગે છે . એવા ધર્મમય ઉપદેશોને ગૂંથી ગૂંથીને ગામડાના નાના , અભણ અને ભોળા સમાજને આ ભજનોએ આપ્યાં છે . તો ભાગ ૩ માં છપાયેલ આવા ભીના મીઠડાં કાગબાપુનાં ભજનો સીધાં હદયના તાર ઝણઝણાવી જાય છે ,

પે’લા વે’લા પાટે રે પધારો , શિવજીના છોરુ …

વિનવું  જી .

ભાળીને દાળદર જાય ભાગી , ઉમાના જાયા …

વિનવું .જી .

“ બ્રહ્માએ ભણાવ્યો હોય … ગણેશે ગણાવ્યો હોય …

‘ કાગ ’ કે કુસંગ જેને થાશે રે …

ચોરાશે એની શારદા … રે ….

બળતી અગનમાં ઓરાઈ રે … નુગરાના નેડા … નો કરીએ રે … ‘

‘ જેના ચિત્તડા ચડેલા ચકડોળ

સમજણ એને શું કરે જી ?

‘ કાગ ’ બગલો જઈ બેઠો માનસર કાઠડે …

એનું હૈયું માછલીએ હરખાણું રે …

મોતીડા એને શું … કરે છે … ? ‘ ‘

રામાયણ લોકહદયમાં વસેલો ગ્રંથ છે . ભગતબાપુના જીવનકવન પર રામાપણની તીવ્ર અસર જોવા મળે છે . ભગતબાપુના શબ્દોમાં જ કહીએ તો , “ રામાયણ તો મારા હાડ સુધી રમી રહેલ ગ્રંથ છે . એને વાંચતા – વિચારતાં હું કોઈ દિવસ થાક્યો જ નથી . ” ‘ કાગવાણી’ના લગભગ બધા જ ભાગોમાં અને ખાસ કરીને ચોથા ભાગમાં રામાયણના અનેક પ્રસંગોને આ અભણ . ચારણે સામાન્ય માણસ પણ સમજી શકે તેવી ભાષામાં ગૂંથી લીધા છે .

‘ માતા તારો પ્રતાપ ‘ કાગવાણી ભાગ -૪ નું આ ભજન માનવીની ઉચ્ચતમ સ્થિતિનું દર્શન કરાવે છે . આ સંગ્રેષમાં ત્રણ ડઝન જેટલાં આવાં ભજનો છે . એમનાં કેટલાંક મૂળ કથામાંની કૅલ્પનાને આધારે લખાયેલાં છે , જયારે કેટલાંકની કલ્પના કવિની પોતાની છે , પરંતુ ખૂબી એ છે કે ભગતબાપુની કલ્પનાનો પણ મૂળ કથાની કલ્પનાઓ જેટલી જ આપણને સ્વભાવિક લાગે છે .

લક્ષમણને કહેલી ‘ રાવણની રાજનીતિ ‘ , મેઘનાદના મૃત્યુ પછી રામને લખાયેલ ‘ રાવશ્વનો પદ્મ ‘ , મૃત્યુ વખતે રાવણને પાંચ વાત મનમાં રહી ’ પરમ ભક્ત હનુમાને ‘ રામને ઋણી રાખ્યાં ‘ , ‘ રામનો ચોર ‘ , ‘ રામનું રૂપપરું ત્યારે ‘ વગેરે ભજનીના વિષયની કલ્પના કવિની પોતાની છે , તેમ છતાં પણ જાણે કે મૂળ કથાના ખોવાયેલા પાનાંઓ મળી આવ્યા હોય એવી અદ્ભુત રીતે અસલ કથાને સુસંગત લાગે છે ,

રામાયણના પ્રસંગો પર અનેક કવિઓએ ભજનો અને કાવ્યો લખ્યાં કાશે . ગંગા પાર કરતી વખતનો ગુનો પ્રસંગ રામાયણમાં છે , ” પગ ધોઈ નાવમેં પધારો રે નરના પતિ ‘ આવું જ એક આ પ્રસંગ પરનું જૂનું ગીત પણ પ્રચલિત છે . તેમ છતાં ધોતીયાને આ પ્રસંગમાં ભક્તિરસમાં જેટલા તરબોળ ભગતબાપુએ કર્યા છે એટલા બીજા કોઈએ કર્યા નથી .

‘ પગ તમે ધોવા દ્યો રઘુરાયજી …..

પ્રભુ મને શક પડ્યો મનમાંય , પગ મને ધોવા દ્યો રઘુરાયજી ,

નાયીની કદી નાયી થે નઈ આપણે પંપાભાઈ જી ,

‘ કાગ ’ શે નહીં ખારવાની ખારવો ઉતરાઈ … ”

વિકર મહારાજના સંસર્ગ પછી ભગતબાપુના દિલમાં વિનોબાજી પ્રત્યે જે ભક્તિ અને ભાવરૂપી વેલ પ્રગટી તે વેલ – વાક્નીકુસુમોની માળા ‘ મૂદાનમાળા ‘ ( કાગવાણી , ભાગ -૨ ) બનાવીને વિનોબાજીના ગુજરાત પ્રવેશ પ્રસંગે PM પ્ત થયો.લાં ૧૦૮

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો