કાળક્રમે નાશવંત થઈ રહેલો સાહિત્યનો અમૂલ્ય વારસો ટકાવવા, જાળવવા અને લોકો સુધી પહોચાડવા માટે છેલ્લા બે દાયકાથી પ્રતિવર્ષ ભક્તકવિ પદ્મશ્રી દુલા ભાયા કાગની પુણ્યતિથી “કાગ ચોથ” (ફાગણ સુદ ચોથ) ના દિવસે એમની કર્મભુમિ કાગધામ (મજાદર) ખાતે વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં “કાગ ના ફળિયે કાગ ની વાતું“, લોક સાહિત્ય – ચારણી સાહિત્યમાં પ્રદાન બદલ પૂજ્ય મોરારીબાપુ પ્રેરિત “કાગ એવૉર્ડ” અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતના નામી-અનામી કલાકારો દ્વારા કાગવાણી પ્રસ્તુતિ થાય છે.
ગુજરાતી ડાયરાના લોકકલાકારો, ચારણી સાહિત્યનાં વિદ્વાનો અને સાહિત્ય ક્ષેત્રે સંશોધન માટે રાજસ્થાની વિદ્વાનને, આમ પ્રતિવર્ષ કુલ પાંચ એવૉર્ડ આપવામાં આવે છે. આ લોકસાહિત્યના મર્મીઓને પ્રોત્સાહનરૂપી રૂ.૫૧ હજારની ધનરાશી અને સ્મૃતીચિન્હ અર્પણ કરી, શાલઓઢાડી પૂજ્ય મોરારીબાપુ તથા કાગપરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવે છે. એવોર્ડ અર્પણવિધિ બાદ પુજ્ય મોરારીબાપુ દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવે છે. સમગ્ર કાર્યક્રમનું સંકલન-સંચાલન ચારણી સાહિત્ય અને લોક સાહિત્યના મર્મજ્ઞ ડો. બળવંત જાની સંભાળે છે.
1)સ્વ. શ્રી ભાઈલાલભાઈ કવિ
2)શ્રી આશાનંદભાઈ ગઢવી
3)શ્રી ધનરાજભાઈ ગઢવી
4)શ્રી અમુદાનભાઈ ગઢવી
5)શ્રી લક્ષ્મણદાન કવિયા (નગૌર)
૧. સ્વ. શ્રી મેઘરાજ મૂળુભા ગઢવી (મઢાદ)
૨. શ્રી યશવન્ત લાંબા (જાંબુડા)
૩. ડૉ. શ્રીમતી ઈન્દુબહેન પટેલ (કોટા-રાજસ્થાન)
૪. શ્રીમતી ભાવનાબહેન અને સંગીતાબહેન લાબડિયા (પોરબંદર, અમદાવાદ)
૫. શ્રી મહેન્દ્ર ભાણાવત (રાજસ્થાની વિદ્વાન)
૧. સ્વ. શ્રી ગીગાભાઈ બારોટ ( ડોળીયા )
૨. સ્વ. શ્રી મનુભાઈ ગઢવી ( મુંબઇ )
૩. શ્રી બળવંતભાઈ જાની ( રાજકોટ )
૪. શ્રી યોગેશભાઈ ગઢવી (બોક્ષા)
૫. શ્રીમતી કાશીબેન ગોહિલ (ભાવનગર)
૬. શ્રી નાહરસિંહ જસોલ (તેમાવાસ, રાજસ્થાન)
૧. સ્વ. શ્રી નારાણદાનજી સુરું
૨. શ્રી રતિલાલ નાથાલાલ દવે
૩. શ્રી અનુભા ગઢવી
૪. શ્રી રાજભા ગઢવી (ગીર)
૫. શ્રી ભંવરસિંહ સામોર (રાજસ્થાન)
૧. સ્વ. કવિશ્રી ત્રાપજકર
૨. શ્રી વસંતભાઈ ગઢવી
૩. શ્રી કિર્તીદાન ગઢવી
૪. શ્રી રઘુરજસિંહ હાડા (રાજસ્થાન)
૫. આકાશવાણી કેન્દ્ર રાજકોટ
૧. સ્વ. શ્રી ભુધરજી જોશી
૨. શ્રી. ગોવિંદ અમરા ગઢવી
૩. શ્રી હરદાનજી ખડિયા
૪. શ્રી દમયંતીબેન બરડાઈ
૫. શ્રી. દેવકરણસિંહ રાઠોડ (રાજસ્થાન)
૬. શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર
૧. સ્વ. થાર્યાભગત
૨. શ્રી વસંતદાસ હરિયાણી
૩. શ્રી માયાભાઈ આહીર
૪. શ્રી મેરણ ગઢવી
૫. ડો. શ્રી કલ્યાણસિંહ શેખાવત
૧. સ્વ. શ્રી રણછોડદાદા જોશી
૨. શ્રી અરવિંદ બારોટ
૩. કવિ શ્રી આલ
૪. શ્રી ગોવર્ધન શર્મા
૫. શ્રી અર્જુનદેવ ચારણ
૧. સ્વ. માવદનજી રતનું
૨. શ્રી પ્રભુદાન સુરૂ
૩. શ્રી બિહારી ગઢવી
૪. ડો. શ્રી રમણીક મારૂ
૫. શ્રી સોહનદાન ચારણ
૧. સ્વ. શ્રી દુલેરાય કલાણી
૨. શ્રી પાલુ ભગત
૩. શ્રીમતી પુષ્પાબેન છાયા
૪. શ્રી જોરાવરસિંહ જાદવ
૫. શ્રી ઓમકારસિંહ લખાવટ (રાજસ્થાન)
૧. સ્વ. શ્રી રતિકુમાર વ્યાસ
૨. શ્રી અભેસિંહ રાઠોડ
૩. શ્રી નરોત્તમ પલાણ
૪. શ્રી લક્ષ્મણભાઈ પી. ગઢવી
૫. ડો. શક્તિદાન કાવિયા (રાજસ્થાન)
૧. સ્વ. શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી
૨. શ્રી શિવદાન ગઢવી
૩. શ્રી હરસુર ગઢવી
૪. શ્રી પ્રફુલ દવે૫. શ્રી ચંદ્રપ્રકાશ દેવળ (રાજસ્થાન)
૧. શ્રી હરિસિંહ મોજદાન મહેડું
૨. શ્રી ડો. હસુ યાજ્ઞિક
૩. શ્રી વિજયદાન દેથા (રાજસ્થાન)
૪. સ્વ. શ્રી બાપલભાઈ ગઢવી
૫. શ્રી દિવાળીબેન ભીલ
૧. સ્વ. શ્રી ગીગુભાઇ લીલા
૨. શ્રી ભીખુદાન ગઢવી
૩. શ્રી. મહેશદાન મિસણ
૪. શ્રી દોલત ભટ્ટ
૧. સ્વ. શ્રી બચુભાઇ ગઢવી
૨. શ્રી સરોજબેન ગુંડાણી
૩. શ્રી ઈશરદાન ગઢવી
૪. શ્રી કનુભાઈ જની
૧. સ્વ. શ્રી આપાભાઈ કાળાભાઈ ગઢવી
૨. શ્રી નિરંજન રાજ્યગુરુ
૩. શ્રી જીતિદાન ગઢવી
૪. કવિ શ્રી પાલ
૧. સ્વ. શ્રી વિવરામ હરિયાણી
૨. શ્રી રતુભાઈ રોહડીયા
૩. શ્રી પ્રાણલાલ વ્યાસ
૪. શ્રી તાખતદાન રોહડીયા
૧. સ્વ. શ્રી શંભુદાનજી ગઢવી
૨. શ્રી લાભુભાઈ ભાંસળીયા
૩. શ્રી અમરનાથ નાથજી
૪. શ્રી કરશનભાઈ પઢિયાર
૧. સ્વ. શ્રી ખેતસિંહ મિસણ
૨. શ્રી બાબુભાઈ રાણપરા
૩. શ્રી પુંજત રબારી
૪. દરબાર શ્રી પુંજવાળા
૧. શ્રી લાખાભાઈ ગઢવી
૨. શ્રી અમરદાસજી ખારવાળા
૩. કવિ શ્રી દાદ
૪. શ્રી અંબદાન રોહડીયા
૧. સ્વ. શ્રી નારાયણદાન બળિયા
૨. સ્વ. શ્રી જેઠસુરભાઈ દેવ
૩. સ્વ. શ્રી જયમલભાઈ પરમાર
૪. સ્વ. શ્રી કનુભાઈ બારોટ
૧. સ્વ. શ્રી પિંગળશિભાઈ પાતાભાઈ
૨. સ્વ. શ્રી મેરુભા ગઢવી
૩. સ્વ. શ્રી હેમુભાઈ ગઢવી
૪. સ્વ. શ્રી કાનજીભાઈ બારોટ