ચોપડા લઈ આવજો

ચોપડા લઈ આવજો ૯૬. ચોપડા લઈ આવજો તા . પ – ૧૦-૪૬ ના રોજ દિલ્હીની ગાદી આપણને મળી ગઈ , પોટલાં લઈને અંગે જો પાછું વાળી જોતા જોતા બંદરોને કિનારે પહોંચવા માં . ગ્રા . દિલહીથી આકરા અને ઉતાવળા હુકમો છૂટવા માંડયા . પ્રથમ તો રાજાઓ , મહારાજાઓ અને પૈસાપાત્રો ખળભળી ઊઠયા કે , “

કો’ક હનુમાન

કો’ક હનુમાન ૯૯. કો’ક હનુમાન  માણસનાં પોતાનાં ફળરૂપી દુઃખનો વરસાદ જ જ્યારે વરસવા લાગે છે ત્યારે એને કોઈ અટકાવી શકતું નથી ; એટલું જ નહિ પણ ફક્ત છત્રી બની વરસાદનો છાંટો ન પડવા દેવો , એટલું રક્ષણ પણ કોઈ કરી શકતું નથી .  મહારાજ દશરથના મરણ સમયે ચાર પુત્રોમાંથી એક પણ ત્યાં હાજર ન હતો

ઉપકારી આત્મા

ઉપકારી આત્મા ૨. ઉપકારી આત્મા  બે વરસ અગાઉ શ્રાવણ માસમાં મહારાજે અમદાવાદમાં ચોમાસું કરેલું . હું તેમને મળવા એક પખવાડિયું અમદાવાદ ગયેલો . પોતે તો કોઈ વાહન ન વાપરે અને અમે મોટરમાં ફરતા હતા . એક દિવસ પોતે અમારે ઉતારે અમારા ખબર પૂછીને સાબરમતી આશ્રમ તરફ ચાલવા લાગ્યા . આશ્રમ ત્યાંથી ત્રણેક માઈલ થતો હશે

આવકારો મીઠો આપજે

આવકારો મીઠો આપજે ૩૮ આવકારો મીઠો આપજે તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે ,  આવકારો મીઠો …. આપજે રે જી ….  તારે કાને કોઈ સંકટ સંભળાવે રે , બને તો થોડું ….  કાપજે રે જી …..  માનવીની પાસે કોઈ …. માનવી ન આવે ………. ( ૨ ) ,  તારા દિવસની પાસે દુ : ખિયાં

અક્ષરમંદિર

અક્ષરમંદિર ૪૯, અક્ષરમંદિર હે સંત ! આપ અક્ષર મંદિર ખોલો, પુરુષોત્તમ એવા નારાયણ ભગવાનના દર્શન કરવા છે. ધર્મ પિતા અને ભક્તિમાતા ના પુત્ર, ભગવાન સહુ જાનંદને નીરખવા છે. હે યોગી ! આપની કૃપાથી મને શ્રીકૃષ્ણમાં લગની લાગી છે. સંસારનાં સર્વ ક્ષણિક સુખ કડવા લાગવા માંડે છે; સત્ય, અસત્યના ભેદ બતાવતી વિવેકબુદ્ધિ જાગી છે, પણ આ

અક્ષરપુરુષોત્તમ

આ યોગી કંઈ પણ વિદ્વાત્તાની વાતો કરતો જ નથી, એ તો એક જ શબ્દ બોલે છે : ‘અક્ષરપુરુષોત્તમ’ આ સંત ખરેખર ભક્તિ અને સદાચારની પુષ્ટિ માટે અક્ષરધામથી પુરુષોત્તમ સહિત અહીં આવ્યો છે. એની પાછી અને જાડી ભગવી કફની મા અનેક કુબેરો સંતાઈ બેઠા છે. એનું પ્રત્યક્ષ પ્રમાણ જયારે તમે ગોંડળ, સાળંગપુર, ગઢડા, બોચાસણ વગેરે મંદિરો,

શ્રી પ્રમુખ બાવની

શ્રી પ્રમુખ બાવની પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૫૩ મી જન્મજયંતી નિમિત્તે પૂ. કાગબાપુએ આ પુસ્તક ૧૯૭૩ માં પ્રકાશિત કર્યું હતું.

બળવંત બિરદાવલી

બળવંત બિરદાવલી માનનીય શ્રી બળવંતરાય મહેતાને સ્મરણાંજલિ રૂપે પૂ. કાગબાપુનુ આ પુસ્તક ૧૯૬૫ માં પ્રકાશિત થયું હતું.

ગહન પંથ નહેરુ ગયો

ગહન પંથ નહેરુ ગયો પૂ. કાગબાપુનુ આ પુસ્તક ૧૯૬૪મા પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં જવાહરલાલ નહેરુજીને શ્રધ્ધાંજલિ આપવા આવી છે.

કાગવાણી ૮

કાગવાણી ૮ અંદર થી ઊકલતી આવેલી વાણી

જમ, દડ, જમૂવાન, નલ નીલ, અંગદ, સુગ્રીવ નો રહ્યા
પણ જો ને હનુમાન, એ તો કાયમ બેઠો “કાગડા”

Follow Us

Download Our Mobile App

© 2020 | કવિ શ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ

Designed & Developed By : Shopza Web Services
error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો