ન મળ્યા

ન મળ્યા ૯૮. ન મળ્યા  જગતનું કલ્યાણ કરવા અવતરેલા માનવીઓની અંતરવેદનાની આ એક છબી છે . એમના ઉપદેશો , આદેશો અને જીવનની – એમને પૂજનારા વર્ગમાં જ્યારે કરી અસર થતી નથી , ત્યારે એમનો આત્મા કકળે છે . આવા દાખલા ઇતિહાસને પાને પાને લખાયા છે . ભગવાન રામ , કૃષ્ણ , ભગવાન બુદ્ધ , ઈસુ

ધોવા ધો

ધોવા ધો ૮ ધોવા ધો  કોઈ હિંદી ભાષાનું કાવ્ય સાંભળેલું કે ગુહ ભીલને હોડીમાં બેસાડી ઉતારવાનું ભાડું લેવાનું કહેતાં શ્રી રામને નાવિકે – ભલે ઉત્તર આપ્યો કે , મહારાજ ! આપણે તો ધંધાભાઈ કહેવાઈએ . હજામે હજામ , ધોબીએ ધોબી સામસામું મહેનતાણું લેતા નથી , તો ‘ કાગ ’ ત્યે નઈ ખારવાની , કદી ખારવો

ત્યાગી ને ભોગવો

ત્યાગી ને ભોગવો ૩૧. ત્યાગી ને ભોગવો .  કવિના મુખેથી સંત વિનોબા કહે છે કે , “ હે ભાઈઓ ! ત્યાગી ને ભોગવવામાં સ્વાદ અને માનવતા છે . અકરાંતિયા થઈને ખાશો તો અજીર્ણ થરો અને અજીર્ણ થયા પછી અનેક રોગો આવશે . પેટમાં દુખવા લાગશે . મોઢે મોળ ચડ્યા કરશે . અને સામે બત્રીસ ભાતનાં

તોપુંના ઘડનાર

તોપુંના ઘડનાર ૯૭. તોપુંના ઘડનાર  જોડકાંનું બ્રહ્માંડ છે . શબ્દો પણ જોડકાંના જાયા છે . ઊંચની સામે નીચ , સારું – નરસું , કડવું – મીઠું , ભેદ – અભેદ , સ્વર્ગ – નરક , સ્ત્રી – પુરુષ , દિવસ રાત , માયા – બ્રહ્મ તેમ જ હિંસા – અહિંસા , આ બધાં શબ્દોનાં ,

તૃષ્ણાને જોબન આવ્યાં

તૃષ્ણાને જોબન આવ્યાં ૨૦ તૃષ્ણાને જોબન આવ્યાં  ઘણાં માણસોને એવી ઇચ્છા હોય છે કે , જુવાનીમાં ઘરબાર , પૈસો ટકો , દીકરા વગેરે મેળવી પછી ઘડપણમાં હરિસ્મરણ કરશું , આત્મકલ્યાણનો રસ્તો લેશું . એ વિચાર આમ તો બરોબર છે , પણ પચાસ વર્ષ સુધી જો ભક્તિ જોઈ ન હોય , એનો વિચાર પણ કર્યો ન

તાલમાં

તાલમાં ૭૧. તાલમાં  જગતમાં સચર , અચર જે સૃષ્ટિ છે તે પોતપોતાનાં કર્માનુસાર ગતિ કરે છે , ભોટવટો કરે છે અને નવાં કર્મોનાં ભાતાં તૈયાર કરે છે . સૌ પોતપોતાની ધૂનમાં છે . આપઆપના તાનમાં મસ્તાન બન્યા છે . એ મસ્તી સાચી કે ખોટી દેખાતી હોય પણ પોતાની હોવાથી તેમાં એક જાતની રસવૃત્તિ ઉત્પન્ન થઈ

ઝેર પીનારો અમર થશે

ઝેર પીનારો અમર થશે ૮. ઝેર પીનારો અમર થશે  મનોમંથન , સૃષ્ટિમંથન કે શાસ્ત્રમંથન ; એ બધાંય મંથનોમાં માનવી અમૃત મેળવવાની આશાથી જોડાય છે . કોઈ પણ કાર્યનો આરંભ સુખના હેતુથી થાય છે . પણ એ આશાને તળિયે અમૃત અને ઝેર , સુખ અને દુઃખ એ બધા સાંકળના મંકોડા જેવા સાથી છે . એટલે અનાયાસે

જોગમાયા સાંભરે

જોગમાયા સાંભરે ૮. જોગમાયા સાંભરે  ( આરતી કરું મારા હરિ ગુરુ સંત – એ રાગ ) રે !  સોનલ એટલી સાંભરે ,  જોગમાયા એટલી સાંભરે ,  મી હું તે આરતી કરું ને,  ઉપદેશ પાળું રે ! સોનલ .  માડી તારો મધથી મીઠો રે  સોયલો સાદ ,  માડી . તારા દૂઘડીએ ધોયેલા .  આવકાર રે !

જય યોગી

જય યોગી ૧. જય યોગી  માયાથી રહિત તથા જેની ગતિ – મતિ માપી શકાતી નથી એવા યોગીજી મહારાજની જય હો ! હે સાધુ ! ધરતી પરની અવિદ્યાનો ભાર ઉતારવા તથા પાપનો નાશ કરવા આ પવિત્ર ભૂમિ ઉપર તારો – યોગીપુરુષનો જન્મ થયો છે . સંસારરોગથી અકળાયેલા તારે શરણે આવે છે . તું વૈકુંઠ જવાની નિસરણી

જનેતાના દૂધમાં ભાગ

જનેતાના દૂધમાં ભાગ જનેતાના દૂધમાં ભાગ  જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે . જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકીઓ રાજમહેલ કબજે કરવા જાય છે . રજપૂતાણીઓ ચિતા તૈયાર કરી બળી મરવા તૈયાર થાય છે . પરમાર રાણીને પેટ અવતરેલ ગંગાજળિયા રા’ના વંશનો એક જ નાનો બાપની ગાદીએ બેસે પછી જાહલના

જમ, દડ, જમૂવાન, નલ નીલ, અંગદ, સુગ્રીવ નો રહ્યા
પણ જો ને હનુમાન, એ તો કાયમ બેઠો “કાગડા”

Follow Us

Download Our Mobile App

© 2020 | કવિ શ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ

Designed & Developed By : Shopza Web Services
error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો