ધોવા ધો ૮ ધોવા ધો કોઈ હિંદી ભાષાનું કાવ્ય સાંભળેલું કે ગુહ ભીલને હોડીમાં બેસાડી ઉતારવાનું ભાડું લેવાનું કહેતાં શ્રી રામને નાવિકે – ભલે ઉત્તર આપ્યો કે , મહારાજ ! આપણે તો ધંધાભાઈ કહેવાઈએ . હજામે હજામ , ધોબીએ ધોબી સામસામું મહેનતાણું લેતા નથી , તો ‘ કાગ ’ ત્યે નઈ ખારવાની , કદી ખારવો
ત્યાગી ને ભોગવો ૩૧. ત્યાગી ને ભોગવો . કવિના મુખેથી સંત વિનોબા કહે છે કે , “ હે ભાઈઓ ! ત્યાગી ને ભોગવવામાં સ્વાદ અને માનવતા છે . અકરાંતિયા થઈને ખાશો તો અજીર્ણ થરો અને અજીર્ણ થયા પછી અનેક રોગો આવશે . પેટમાં દુખવા લાગશે . મોઢે મોળ ચડ્યા કરશે . અને સામે બત્રીસ ભાતનાં
તોપુંના ઘડનાર ૯૭. તોપુંના ઘડનાર જોડકાંનું બ્રહ્માંડ છે . શબ્દો પણ જોડકાંના જાયા છે . ઊંચની સામે નીચ , સારું – નરસું , કડવું – મીઠું , ભેદ – અભેદ , સ્વર્ગ – નરક , સ્ત્રી – પુરુષ , દિવસ રાત , માયા – બ્રહ્મ તેમ જ હિંસા – અહિંસા , આ બધાં શબ્દોનાં ,
તૃષ્ણાને જોબન આવ્યાં ૨૦ તૃષ્ણાને જોબન આવ્યાં ઘણાં માણસોને એવી ઇચ્છા હોય છે કે , જુવાનીમાં ઘરબાર , પૈસો ટકો , દીકરા વગેરે મેળવી પછી ઘડપણમાં હરિસ્મરણ કરશું , આત્મકલ્યાણનો રસ્તો લેશું . એ વિચાર આમ તો બરોબર છે , પણ પચાસ વર્ષ સુધી જો ભક્તિ જોઈ ન હોય , એનો વિચાર પણ કર્યો ન
તાલમાં ૭૧. તાલમાં જગતમાં સચર , અચર જે સૃષ્ટિ છે તે પોતપોતાનાં કર્માનુસાર ગતિ કરે છે , ભોટવટો કરે છે અને નવાં કર્મોનાં ભાતાં તૈયાર કરે છે . સૌ પોતપોતાની ધૂનમાં છે . આપઆપના તાનમાં મસ્તાન બન્યા છે . એ મસ્તી સાચી કે ખોટી દેખાતી હોય પણ પોતાની હોવાથી તેમાં એક જાતની રસવૃત્તિ ઉત્પન્ન થઈ
ઝેર પીનારો અમર થશે ૮. ઝેર પીનારો અમર થશે મનોમંથન , સૃષ્ટિમંથન કે શાસ્ત્રમંથન ; એ બધાંય મંથનોમાં માનવી અમૃત મેળવવાની આશાથી જોડાય છે . કોઈ પણ કાર્યનો આરંભ સુખના હેતુથી થાય છે . પણ એ આશાને તળિયે અમૃત અને ઝેર , સુખ અને દુઃખ એ બધા સાંકળના મંકોડા જેવા સાથી છે . એટલે અનાયાસે
જોગમાયા સાંભરે ૮. જોગમાયા સાંભરે ( આરતી કરું મારા હરિ ગુરુ સંત – એ રાગ ) રે ! સોનલ એટલી સાંભરે , જોગમાયા એટલી સાંભરે , મી હું તે આરતી કરું ને, ઉપદેશ પાળું રે ! સોનલ . માડી તારો મધથી મીઠો રે સોયલો સાદ , માડી . તારા દૂઘડીએ ધોયેલા . આવકાર રે !
જય યોગી ૧. જય યોગી માયાથી રહિત તથા જેની ગતિ – મતિ માપી શકાતી નથી એવા યોગીજી મહારાજની જય હો ! હે સાધુ ! ધરતી પરની અવિદ્યાનો ભાર ઉતારવા તથા પાપનો નાશ કરવા આ પવિત્ર ભૂમિ ઉપર તારો – યોગીપુરુષનો જન્મ થયો છે . સંસારરોગથી અકળાયેલા તારે શરણે આવે છે . તું વૈકુંઠ જવાની નિસરણી
જનેતાના દૂધમાં ભાગ જનેતાના દૂધમાં ભાગ જૂનાગઢના રાજા ડિયાસને મારીને ગુજરાતના સોલંકી રાજાની આણદાણ જુનાણાના તખત પર ફરે છે . જીતના મદથી મદોન્મત્ત થયેલ સોલંકીઓ રાજમહેલ કબજે કરવા જાય છે . રજપૂતાણીઓ ચિતા તૈયાર કરી બળી મરવા તૈયાર થાય છે . પરમાર રાણીને પેટ અવતરેલ ગંગાજળિયા રા’ના વંશનો એક જ નાનો બાપની ગાદીએ બેસે પછી જાહલના